Junagadh, તા.18
ગત તારીખ 2- 7ના જુનાગઢ સી ડિવિઝન હદના ચોબારી રેલવે ફાટક પાસે એક અજાણી સ્ત્રી ઉંમર 45 વળીને રેલવે અકસ્માતમાં ગંભીર જાઓ થતાં જુનાગઢથી રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નોંધાયું હતું તે ડિવિઝન પોલીસે તપાસ કરી છે. જુનાગઢ તાબેદ ના જાલણસર ગામે રહેતા નરસિંહભાઈ ગોપાલભાઈ સાવલિયા ઉંમર વર્ષ 59ને કેન્સરની બીમારી હોય જેનું ઓપરેશન કરાવેલ હોય છતાં પણ સારું ન થતાં પોતાની જાતે ઝેરી દવા પી આ ભગત કરી લેતા મોત નીપજ્યું હતું તાલુકા પોલીસે તપાસા ધરી છે.
Trending
- Junagadh: ઉપરકોટમાં દીપડાની દહેશતથી સતત ત્રીજા દિવસે કિલ્લાના દરવાજા બંધ
- Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા
- Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત
- Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ
- Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ
- Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ
- Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા
- Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ

