Author: Vikram Raval

મધ રાત્રે માધાપર થી બેડી ચોકડી વચ્ચે પુલ પરથી પડતું મૂકનાર વેપારીનું સારવાર દરમિયાન મોત Rajkot,તા.03 રાજકોટમાં એકલવાયું જીવન આકરું લાગતા વેપારીએ પુલ ઉપરથી મોતની છલાંગ લગાવતા બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આગે પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના માધાપર ગામે રહેતા અને કટલેરીનો ધંધો કરતા વેપારી નૈમિશભાઈ નરેન્દ્રભાઈ માવાણી૫૦ એ ગત રાત્રે દસેક વાગ્યે માધાપર ચોકડી  થીબેડી ચોકડી વચ્ચે પુલ પરથી પડતું મુકતા બેભાન અવસ્થામાં તાત્કાલિક ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. સિવિલમાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર કારગત નીવડે તે પહેલા જ તબીબોએ નિમેષભાઈ ને મૃત જાહેર કર્યા હતા.મોતની છલાંગ લગાવનાર નેમેશભાઈ નરેન્દ્રભાઈ માવાણી ના છૂટાછેડા થયા બાદ તે…

Read More

સસરાની મિલકત ના વિવાદ મારામારી સુધી વકર્યું.. Rajkot,તા.03 શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ સરદાર નગર મેઇન રોડ એબીસી મેડિકલ નજીકના બકુલ લોઢવ્યા ક્લિનિકમાં જૈન આધેડ પર સાઢુભાઈએ હુમલો કરતા ઘાયલ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સરદાર નગર મેઇન રોડ પર રહેતા ભાવેશભાઈ બીપીનચંદ્ર ઊંચાટ જૈન ૪૯ ગઈકાલે બપોરે ૧/૩૦ વાગ્યાના સુમારે તેમના પત્ની ના બકુલ લોઢવ્યા ક્લિનિકમાં બેઠા હતા ત્યારે તેના સાઢુ વોરાભાઈ અને તેના સાગરીતો એ આવી ભાવેશભાઈ સાથે ઝઘડો કરી પથ્થર મારો કરતા માથું ફૂટી ગયું હતું અને ભાવેશભાઈ બેભાન થઈને ઢળી પડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, આ…

Read More

છ મહિના પહેલા દવા પી આત્મહત્યાનો કર્યો તો પ્રયાસ Rajkot,તા.03 શહેરના કોઠારીયા ના ખેડૂત આધેડે માનસિક બીમારીથી કંટાળી ઘરમાં ફાંસો ખાઈ લઇ જીવાદોરી ટુકાવી લીધી હતી,આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા ગામમાં રહેતા અરવિંદભાઈ ગગજીભાઈ ડોડીયા ૫૮ એ તારીખ ૨/૬ ના રોજ સાંજે સાડા સાતના સુમારે પોતે ઘેર એકલા હતા ત્યારે પોતાના જ રૂમમાં દોરી વડે ગળે ફાંસો ખાઈ લેતા પરિવારજનોએ બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ અરવિંદભાઈ ને મૃત જાહેર કર્યા હતા, પ્રાથમિક તપાસમાં અરવિંદભાઈ છેલ્લા ઘણા સમયથી માનસિક બીમાર હોય ઘરમાં એકલા જ રહેતા હતા ,ખેતીનું કામ ઘણા સમયથી છોડી દીધું હોય, છ મહિના…

Read More

ચોરી કે લૂંટના ઇરાદે મંદિરમાં આવેલા બે ઇસમો ની પૂછપરછ કરતા સાધુ ને છરી મારી બંને ભાગી ગયા Kotda Sangani,તા.03 કોટડા સાંગાણી તાલુકાના રાજપરા ગામે  ગારાવાળા મેલડીમાના મંદિરે સેવા પૂજા કરતા સાધુ પર  મોડી રાત્રે અઢી વાગે બે શખ્સ એ છરીથી હુમલો કરતા સાધુને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી પોલીસ મથક ની હદમાં આવેલ રાજપરા ગામના પૌરાણિક ગારા વાળા મેલડી માના મંદિરે સેવા પૂજા કરતા શોભનાથ બાપુ વેદનાથ નાથજી બાપુ ૪૭ ગઈ રાત્રે ૨/૩૦વાગે મંદિરમાં હતા ત્યારે બે અજાણ્યા શખ્સો મંદિરમાં આવતા બાપુએ આવવાનું કારણ અને કામ નામ પૂછતા બંને તે…

Read More

મોડી રાતે બનેલી દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત  યુવાને સિવિલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો , હડમતાળાના ક્ષત્રિય પરિવારમાં શોક Gondal ,તા.03 ગોંડલ નજીકના ભરૂડી નજીક મોટરનું ટાયર ફાટતા સર્જાયેલા અકસ્માતમાં હડમતાળાના  ક્ષત્રિય યુવાનનું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રે ૧૨/૩૦ ના સુમારે ગોંડલ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલ ભરૂડી નજીકના પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ  હતા ત્યારે અકસ્માતે મોટરનું ટાયર ફાટતા ગાડી પલટી ખાઈ ગઈ હતી અને ગાડી ચલાવતા કોટડા સાંગાણી તાલુકાના હડમતાળા ના યુવાન દિવ્યરાજસિંહ અજીતસિંહ જાડેજા ને ગંભીર ઇજા થતા  ઢળી પડ્યા હતા બે ભાન અવસ્થામાં દિવ્યરાજસિંહ ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા…

Read More

Mumbai,તા.૩ અભિનેત્રી દીપિકા કક્કર કેન્સર સામે ઝઝૂમી રહી છે. ગયા અઠવાડિયે, તે પોતે લોકોની સામે આવી અને તેના વિશે માહિતી આપી. તેણીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ અને પતિ શોએબના વ્લોગ દ્વારા લોકોને જણાવ્યું હતું કે તેણી બીજા તબક્કાના કેન્સરથી પીડાઈ રહી છે. આ સાથે, તેણીએ કહ્યું હતું કે અગાઉ લીવરમાં નિદાન થયેલા ગાંઠમાં કેન્સર મળી આવ્યું છે, જેનો ઉપચાર સર્જરી દ્વારા કરવામાં આવશે. હવે અભિનેત્રીના પતિ, અભિનેતા શોએબ ઇબ્રાહિમે તેની પત્ની દીપિકા કક્કરના સ્વાસ્થ્ય અંગે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. સ્વાસ્થ્ય અપડેટ આપવાની સાથે, તેમણે જણાવ્યું હતું કે અભિનેત્રીની લાંબી સર્જરી થવાની છે. મંગળવારે તેની સર્જરી કરવામાં…

Read More

 વૈશ્વિક સ્તરે, આપણે ઘણીવાર લોકશાહીના ચાર સ્તંભો, વિધાનસભા, કારોબારી, ન્યાયતંત્ર અને મીડિયા અને તેમના અધિકારો, ફરજો, જવાબદારી અને કાર્યક્ષેત્રો વિશે સાંભળી અને વાંચીએ છીએ. સ્વાભાવિક રીતે, ચાર સ્તંભોમાં કાર્ય, અધિકારો અને ફરજોના અલગ અલગ ક્ષેત્રો છે, પરંતુ તેમની એકબીજા સાથે તુલના કરી શકાતી નથી, કોઈને ઓછો અંદાજ આપી શકાતો નથી, પરંતુ જ્યારે આપણે વ્યવહારિક રીતે જોઈએ છીએ, ત્યારે મનમાં સ્વાભાવિક રીતે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે, ખાસ કરીને ત્રણ સ્તંભો, વિધાનસભા, કારોબારી અને ન્યાયતંત્રમાં સૌથી શક્તિશાળી કોણ છે? મારા મનમાં આ વિચાર પણ આવ્યો કે ત્રણ સ્તંભોમાંથી ખરેખર કોણ શક્તિશાળી છે, ત્રણ સ્તંભોમાંથી કયો સ્તંભ સૌથી શક્તિશાળી છે? તેથી ખૂબ…

Read More

૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે હે જીવ ! તને પાછળના જન્મોમાં જે દુઃખ પડેલું તે કેમ ભૂલી ગયો? અને પુનઃ ગર્ભવાસમાં પડવાની દશા લઈને કેમ પેદા થયો? તું રાત-દિવસ,ક્ષણે ક્ષણે અને પળે પળે પ્રભુ સુમિરણ કરજે. આ જીવ સંસારની મોહમાયાના કામકાજમાં પડી ગયો અને કાળના માર્ગે જવા લાગ્યો અને માનવ જન્મમાં જે ભક્તિ, સત્કર્મ કરવાનું હતું તે થઈ શક્યું નથી. આ જીવ જન્મમરણના સુખ-દુઃખની પીડામાં પડી ગયો પણ તેને જે ભગવદભક્તિનું કાર્ય કરવાનું હતું તે કર્યા વગર જગતમાં ભમ્યા કરે છે. જીવાત્માથી ભગવદભક્તિનું કાર્ય પાર પડ્યું નથી અને ભક્તિના કાર્ય ઉપર તે લાગ્યો નથી તેથી તેનાથી જો ભક્તિનું કાર્ય પાર…

Read More

પરિચય વિશ્વની સૌથી ઝડપી અને સૌથી સચોટ ક્રુઝ મિસાઇલોમાંની એક, ‘બ્રહ્મોસ મિસાઇલ’ના વિકાસ સાથે ભારતના સંરક્ષણ આધુનિકીકરણમાં નોંધપાત્ર છલાંગ લાગી છે. ભારત-રશિયન સહયોગથી જન્મેલ, બ્રહ્મોસ ટેકનોલોજીકલ નવીનતા, વ્યૂહાત્મક દ્રષ્ટિ અને લશ્કરી જરૂરિયાતનો પુરાવો છે. આ લેખમાં બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમની ઉત્પત્તિ, વિકાસ, ક્ષમતાઓ, પ્રકારો અને વૈશ્વિક અસરમાં ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે. ઉત્પત્તિ અને વિકાસ બ્રહ્મોસ પ્રોજેક્ટ ૧૯૯૮ માં ભારત અને રશિયાની સરકારો વચ્ચેના કરાર સાથે શરૂ થયો હતો. પરિણામે સંયુક્ત સાહસ, ‘બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડ’, ભારતની ડીઆરડીઓ (૫૦.૫%) અને રશિયાની એનપીઓએમ (૪૯.૫%)ની સહ-માલિકીનું છે. પહેલું પરીક્ષણ ૨૦૦૧ માં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારથી, આ મિસાઇલના અનેક સફળ પરીક્ષણ થયાં છે,…

Read More

બાંગ્લાદેશની આંતરિક દશા સતત કમજોર થઈ રહી છે. આર્થિક રૂપે પણ તે નબળું થઈ રહ્યું છે. મોહંમદ યુનૂસને ત્યાંની સેના સાથે સંબંધો ઠીક નથી. છાત્ર સંગઠનને કટ્ટરપંથી બનાવાઇ રહ્યા છે અને તેને સત્તા સુધી લઈ જવાની ચર્ચા છે. ભારત માટે આ બધો ચિંતાનો વિષય એટલા માટે છે, કારણ કે બાંગ્લાદેશ-મ્યાંમાર સીમા પર ભારત વિરોધી અભિયાનની ઝલક દેખાઈ રહી છે. અસલમાં આ બધું એક સુનિયોજિત રણનીતિનો હિસ્સો છે, જો લશ્કરી સમીકરણના વિભિન્ન પાસાંને એક સાથે જોડીને જોવામાં આવે તો. બાંગ્લાદેશ અને મ્યાંમારની સીમા માત્ર ૨૭૧ કિમીની છે, પરંતુ તે બહુ મહત્ત્વપૂર્ણ છે, વિશેષ કરીને ભારત માટે. ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યોની સીમાો બંને…

Read More