Author: Vikram Raval

શરાબની ૩૯૨ બોટલ અને કાર મળી રૂ, ૫.૪૭ લાખનો મુદ્દામાલ કબજે: ચાર શખ્સોની શોધખોળ Jasdan,તા.10 જસદણ – વિંછીયા રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ પાસે કારમાંથી વિદેશી દારૂની ૩૯૨ બોટલ સાથે બે બુટલેગરને ઝડપી લીધા છે. પોલીસે રૂ. ૫.૪૭ લાખના મુદ્દામાલ કબજે કર્યો છે.  ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે બુટલેગરો સક્રિય બની જિલ્લામાં દારૂની રેલમ છેલ કરે તે પૂર્વે   જસદણ પોલીસની ટીમ રાત્રી દરમિયાન જસદણ- વિછીયા રોડ પર વાહન  ચેકિંગ કરી રહી હતી ત્યારે જી જે ૧૯  એ એમ ૫૩૫૧ નંબરની  કાર શંકાસ્પદ જણાતા તેને અટકાવી કારની તલાસી લેતા વિદેશી દારૂની ૩૯૨…

Read More

એકલા રહેતા વૃદ્ધાની કોઈ અજાણ્યો શખ્સ હત્યા કરી ફરાર બન્યો, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ Sehore,તા.10 સિહોર પંથકના આશરે ૮૦ વર્ષિય વૃદ્ધાનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. જો કે, હત્યા કરવામાં આવી હોવાના બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વૃદ્ધા સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકાને પગલે પોલીસ દ્વારા મેડિકલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવી છે. હત્યાના ચકચારી બનાવની મળતી વિગતો પ્રમાણે સિહોર પંથકમાં પોતાના ઘરમાં એકલા રહેતા ૮૦ વર્ષિય વૃદ્ધા ગત શનિવારે સાંજે પોતાના ઘરના દરવાજા…

Read More

ગોંડલ રોડ રેલવે ફાટક પાસે અજાણી કારે  અકસ્માત સર્જાયો, નાસિક છૂટેલા ચાલકની શોધખોળ: ગરાસીયા પરિવારમાં અરેરાટી Rajkot,તા.10 શહેરમા  વધુ એક ‘હિટ એન્ડ રન’ની ઘટનાથી  આશાસ્પદ યુવાનનો ભોગ લીધો છે. જેમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને એક સપ્તાહ પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો રંગ ઉતરે તે પુર્વે   ઢેબર રોડ રોકડીયા હનુમાન મંદિર નજીક   કાકાના ઘરેથી પરત ફરતી વેળાએ  અજાણ્યા કાર ચાલકે બુલેટને  ઠોકરે ચડાવ્યું જેમાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું  .આ બનાવથી ગરાસીયા પરિવારમાં જાણે આ ફાટ્યા હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ પાળ ગામના વતની અને હાલ શહેરના  શ્રમજીવી સોસાયટીમાં રહેતા સિધ્ધરાજસિંહ…

Read More

મેષ આજના દિવસે હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. કામના સંદર્ભમાં આજનો દિવસ ખૂબ જ સરસ વીતે એવું જણાય છે. આ રાશિ ના લોકો ને આજે દારૂ અને સિગારેટ થી દૂર રહેવા ની જરૂર છે કારણ કે તે તમારો…

Read More

તા.11-03-2025 મંગળવાર તિથિ દ્વાદશી (બારસ) – 08:16:45 સુધી નક્ષત્ર આશ્લેષા – 26:16:15 સુધી કરણ બાલવ – 08:16:45 સુધી, કૌલવ – 20:42:12 સુધી પક્ષ શુક્લ યોગ અતિગંડ – 13:16:50 સુધી વાર મંગળવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:52:49 સૂર્યાસ્ત 18:46:59 ચંદ્ર રાશિ કર્ક – 26:16:15 સુધી ચંદ્રોદય 16:19:59 ચંદ્રાસ્ત 29:42:59 ઋતુ વસંત હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946   ક્રોધી વિક્રમ સંવત 2081 કાળી સંવત 5125 પ્રવિષ્ટા / ગત્તે 28 મહિનો પૂર્ણિમાંત ફાલ્ગુન (ફાગણ) મહિનો અમાંત ફાલ્ગુન (ફાગણ) દિન કાળ 11:54:09 અશુભ સમય દુર મુહુર્ત 09:15:39 થી 10:03:16 ના કુલિક 14:01:19 થી 14:48:56 ના દુરી / મરણ 07:40:26 થી 08:28:03 ના રાહુ કાળ 15:48:27 થી 17:17:43 ના કાલવેલા/અર્ધ્યામ 09:15:39 થી 10:03:16 ના…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૩૩૨ સામે ૭૪૪૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૦૨૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૧૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૬૪૯ સામે ૨૨૫૯૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૪૮૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…

Read More

એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.63 અને ચાંદીમાં રૂ.547ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ રૂ.38 સુધર્યું કોટન-ખાંડી વાયદામાં રૂ.390ની તેજીઃ મેન્થા તેલ ઢીલુઃ નેચરલ ગેસ વધ્યુઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.14155.37 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.79384.52 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9439.68 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.93539.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.14155.37 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.79384.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1409.65 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9439.68 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ…

Read More

New Delhi,તા.૧૦ સરકારે સોમવારે લોકસભામાં સ્વીકાર્યું કે વરસાદ દરમિયાન તાજમહેલમાં પાણી લીકેજ થવાની ઘટના નોંધાઈ હતી. આ સાથે સરકારે ખાતરી આપી કે તે ઐતિહાસિક વારસાના સંરક્ષણ પ્રત્યે સંવેદનશીલ છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પ્રશ્નકાળ દરમિયાન એઆઇએમઆઇએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પૂરક પ્રશ્નના જવાબમાં આ વાત કહી. તેમણે કહ્યું, “જ્યાં સુધી તાજમહેલની જાળવણીનો સવાલ છે, તે સાચું છે કે પાણી લીકેજની ઘટના પ્રકાશમાં આવી હતી. અવિરત વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ તાત્કાલિક સુધારી લેવામાં આવી છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે ભારત સરકાર સંપૂર્ણપણે સંવેદનશીલ છે અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું,…

Read More

છેલ્લા કેટલાક સમયથી કેટલીક યુ ટયુબ ચેનલો, ઓનલાઇન પ્લેટફોર્મ પર પીરસાતી સામગ્રી કદાચ કોઇ પરિવારના સભ્યો સાથે બેસીને ન જોઇ શકે તેવી વલ્ગારીટી, સાંભળી ન શકાય તેવા અપશબ્દોની ભરમાર હોય છે. આ પ્રકારે ઓનલાઇન ગંદકીના વધતા પ્રદૂષણ સામે જાગૃતજનોમાં ચિંતા વ્યાપી હતી કે, આ દૂષણને અટકાવવા કોઇ નકકર પગલાં જરુરી છે. દરમ્યાન કોમેડીયન સમય રૈનાની યુ ટયુબ ચેનલ પર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ કાર્યક્રમ દરમ્યાન યુ ટયુબર રણવીર અલ્હાબાદિયા દ્વારા કરાયેલ અભદ્ર ટીપ્પણીના કેસની સુપ્રીમ કોર્ટમાં ફરી એકવાર સુનાવણી થઇ. કોર્ટે રણવીરને તેનો પોડકાસ્ટ લોન્ચ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ કેનેડાની મુલાકાત દરમ્યાન રૈનાએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીની ટીકા કરી હતી. જેના…

Read More

એક ગામમાં એક નિર્ધન કપડાં વણનાર ઘણા જ પરીશ્રમી સુંદર અને લીલા નામના દંપતિ રહેતા હતા.આખો દિવસ પરીશ્રમ કરીને સુંદર સુંદર કપડાં બનાવતાં તેમછતાં તેમના દ્વારા બનાવવામાં આવતાં કપડાંની યોગ્ય કિંમત મળતી ન હતી.આ દંપત્તિ અત્યંત સંતોષી સ્વભાવના જે મળે તેનાથી સંતુષ્ટ થઇને એક તૂટી ફુટી ઝુંપડીમાં રહીને પોતાનું જીવન નિર્વાહ કરતાં હતાં.આ બંને પતિ-પત્ની ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા.સમગ્ર દિવસ દરમ્યાન સખત પરીશ્રમ પછી જે સમય મળતો ત્યારે બંન્ને ભગવાનનું ભજન કિર્તનમાં પસાર કરતાં હતાં.સુંદર રામતાલ અને લીલા  કરતાલ વગાડતાં વગાડતાં એવાં તલ્લીન બની જતાં હતાં કે ભૂખ તરસનું ભાન રહેતું ન હતું.સંતોષી સ્વભાવના કારણે દીન-હીન અવસ્થામાં પણ ક્યારેય…

Read More