Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા
    • Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો
    • નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા
    • Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ
    • Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ
    • Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ
    • Jamnagar: જામજોધપુર-કાલાવડ પંથકમાં જુગારના ત્રણ અડ્ડા પર પોલીસના દરોડા, ૧૫ પત્તાંપ્રેમી ઝડપાયા
    • Jamnagar-રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એરફોર્સના જવાન અને તેની પત્નીના કરુણ મૃત્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ગાંધી, સરદાર, નેહરૂએ વકીલાત છોડી રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યું : પૂર્વ CJI B.R. Gavai
    રાજકોટ

    Rajkot: ગાંધી, સરદાર, નેહરૂએ વકીલાત છોડી રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યું : પૂર્વ CJI B.R. Gavai

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વકીલ સામાજિક ક્રાંતિનો સૈનિક,બાબા સાહેબ આંબેડકર: ગાંધી, સરદાર, નેહરૂએ વકીલાત છોડી રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યું ; વકીલાત એ ડીવાઇન પ્રોફેશન : પૂર્વ ચીફ જસ્ટીસ લોઢાના કથનને ટાંકી પૂર્વ CJIનું સંબોધન

    વકીલે ‘માઉથપીસ’ નહીં બનવું, કટિંગ કલાથી કામચલાઉ જીત મળે પણ લાંબે ગાળે નુકસાન: જુનિયરોને સિનિયરોનું સન્માન કરવાની શીખ

    Rajkot,તા.24
    શહેરના કાલાવડ રોડ પર સ્થિત આત્મીય કોલેજ ખાતે આવતીકાલે રવિવારે બાર એસોસિએશન આયોજિત લીગલ સેમિનારમાં સુપ્રિમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ સહિત ન્યાયધીશોએ દીપ પ્રાગટ્ય કરી સેમિનારને પ્રારંભ કરવામાં આવ્યો હતો બાદ ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારો પ્રમાણે ઉપસ્થિત મહેમાનોનું બારના હોદ્દેદારો અને સિનિયર જુનિયર વકીલોએ સ્વાગત કર્યું હતું. વ્યવસાય અને લક્ષ્ય અંગે વકીલોને અનેક મહત્વપૂર્ણ સલાહ અને શીખ આપી બંધારણીય ટકોર કરી હતી. બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે વકીલનું કામ વેપાર નહીં પરંતુ સામાજિક એન્જિનિયર તરીકેનું છે. સામાજિક ક્રાંતિ માટે વકીલની ભૂમિકા હોય છે. સામાજિક અને આઝાદીની લડાઈમાં વકીલોનું યોગદાન મહત્વનું રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નેહરૂ અને મોતીલાલ નેહરૂ જેવા મહાનુભાવોને યાદ કરીને કહ્યું કે, તેમણે વકીલાતનો ત્યાગ કરી રાષ્ટ્ર માટે જીવન સમર્પિત કર્યું હતું. પૂર્વ ચીફ જસ્ટીસ લોઢાએ લીગલ પ્રોફેશનને ડીવાઇન પ્રોફેશન ગણાવ્યાનું યાદ કરી તેમણે કહ્યું કે, આજનો જમાનો એઆઈનો છે. તેના ઘણાં ફાયદા અને ગેરફાયદા છે. આજના સમયમાં ડિજિટલ એવીડન્સનું ખૂબ જ મહત્વ છે.વકીલાતના વ્યવસાયમાં ધર્મનો મતલબ સત્ય અને ન્યાયનો હોય છે કે જ્યાં વિજય પ્રાપ્ત થાય છે.’માઉથપીસ’ નહીં બનવાની સલાહ આપી વકીલોની પોતાના પક્ષકાર, કોર્ટ, સામાવાળા પક્ષકાર અને સામાવાળા વકીલ તરફે પણ ડ્યુટી હોય છે. વકીલ સાચા ન્યાયની લડાઈનો એક રીતે સૈનિક છે. તેમણે વકીલોને પક્ષકારોના કહ્યું કે, વકીલે પક્ષકારો પાસેથી પૂરેપૂરીમાહિતી મેળવવી જોઇએ. કર્ટિગ કલાનો બુનિયાદ જ ખોટી હોય છે તેવા કિસ્સામાં કામચલાઉ સફળતા તો મળે છે પરંતુ લાંબા ગાળે કોઈ ફાયદો થતો નથી. વકીલોએ પારદર્શિતાનું પાલન કરી શરૂઆતથી જ કેટલી ફી થશે તેની અસીલને માહિતી આપવી જોઈએ. કેટલાક કિસ્સામાં જોવામાં આવ્યું છે કે, દરેક તારીખે કારણ વગર અસીલ પાસેથી ફી લેવામાં આવે છે. તેવું ન થવું જોઈએ.તેમણે જુનીયર વકીલોને સિનીયરોનું સન્માન કરવાની પણ શીખ આપી હતી. પ્રવચનની શરૂઆતમાં તેમણે હળવા મૂડમાં કહ્યું કે, તેમને અહીં અંગ્રેજીમાં પ્રવચન નહીં આપવાનું જણાવાયું છે. જેનું ધ્યાન રાખી હિન્દીમાં પ્રવચન ન્યાયમૂર્તિ અને વકીલ ગણને આવકારું છું આયોજન ખુબ સરસ છે અને આયોજન માટે મુખ્ય સંકલન તરીકે ખૂબ સારી કામગીરી કરનાર દિલીપભાઈ પટેલ ટ્રિબ્યુનલ ચેરમેન ગોકાણી અને ગુજરાત બારના પૂર્વ પ્રમુખ જે જે પટેલ બાર કાઉન્સિલ ઇન્ડિયાના સભ્ય આશિષ દેશમુખ, શર્માજી, બાર એસોસિએશનની ટીમને શુભેચ્છા પાઠવું છું.
    વકીલોને વર્તમાન સમયના વિવિધ મહત્વના કાનૂની વિષયો ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓ, સિનિયર કાઉન્સિલ તથા દેશભરના કાનૂનવિદો દ્વારા ખરીદદારના હિતોના રક્ષણ માટેની કાનૂની જરૂરિયાતો, ક્રિમિનલ ઇન્ક્વાયરી અને એફઆઈઆર નોંધાય તે પૂર્વેની પ્રાથમિક તપાસનો વ્યાપ, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ, તેમજ BNSS અને BSA હેઠળ ડિજિટલ પુરાવાની વિશ્વસનીયતા, ટ્રાયલ કોર્ટમાં તેની ઉપયોગિતા અને ડેટા પ્રાઇવસી જેવા વિષયો ઉપર પણ અન્ય નિષ્ણાતો દ્વારા છણાવટ કરવામાં આવી હતી..
    બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સતીશ દેશમુખ, સુરેશ શ્રીમાળી, ભૂષણ બારીક, ડી.કે. શર્મા અને પ્રશાંતસિંહ તેમજ બાર કાઉન્સિલ ગુજરાતના પૂર્વ ચેરમેન જે.જે. પટેલ સહિતના કાનૂનવિદોની ઉપસ્થિતિ સેમિનારનું વિશેષ આકર્ષણ રહેશે.બાર કાઉન્સિલના સભ્યો દિલીપભાઈ પટેલ તથા પરેશ મારુ માર્ગદર્શન આપી રહ્યા છે. મહિલા બાર એસોસિએશન, રેવન્યુ બાર એસોસિએશન, નોટરી બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન અને ક્લેમ બાર એસોસિએશન સહિત વિવિધ બાર સંગઠનો પણ સેમિનારને સફળ બનાવવા સહભાગી બન્યા છે.રાજકોટ બાર એસોસિએશન આયોજિત નેશનલ લીગલ સેમિનારને સફળ બનાવવા બદલ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા અને સેક્રેટરી નિલેશ પટેલ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત રહેનાર ન્યાયાધીશો, જયુડિશ્યલ ઓફિસર્સ, વક્તાઓ, કાર્યક્રમને સફળ બનાવવા મદદરૂપ થયેલ તમામ અલગ અલગ બાર એસોસિએશનના હોદ્દેદારો કમિટી સભ્યો, સેમિનારમાં ભાગ લેનાર અને અલગ અલગ કમિટીમાં સેવા આપનાર સિનિયર-જુનિયર એડવોકેટ ભાઈ-બહેનો આભાર વ્યક્ત કર્યો છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: જાંબુડિયા નજીક કારખાનામાંથી થયેલ કેબલ ચોરીના ગુનામાં બે ઈસમો ઝડપાયા
    Next Article Rajkot: મીતાણા નજીક ટ્રક ખાલી કરવા બાબતે ત્રણ યુવાનો પર હિચકારો હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મીતાણા નજીક ટ્રક ખાલી કરવા બાબતે ત્રણ યુવાનો પર હિચકારો હુમલો

    August 24, 2026
    રાજકોટ

    Rajkot: ભરણપોષણની રકમ ન ચુકવનારા પતિને ૨૬૦ દિવસની સજા

    August 24, 2026
    રાજકોટ

    Rajkot: ફ્લેટ વિવાદમાં ડેવલોપર્સ સામે મનાઈ હુકમ

    August 24, 2026
    રાજકોટ

    Rajkotની ઘટના બાદ સિનિયર તબીબની પંચમહાલ બદલી કરાઈ

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: એક પેડ માઁ કે નામ ૩.૦ હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશેઃમંત્રી કુંવરજી બાવળીયા

    August 22, 2026
    રાજકોટ

    Rajkot: ડેબિટ કાર્ડ પર લોનમાં રોકાણના નામે રૂ. 9.61 કરોડની ઠગાઈ

    August 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,110
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,350
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 22:09
    Categories
    Latest News

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026

    Surendranagar: લીંબડીમાંથી ગે.કા. રીતે પશુ માસનુ વેચાણ કરતા ઈસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લીંબડી પોલીસ

    August 24, 2026

    Jamnagar: કાલાવડના હરીપર મેવાસામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાના કારોબારનો પર્દાફાશ

    August 24, 2026

    Jamnagar નજીક દરેડમાં બ્રાસની પેઢીના રૂ.૭૩.૬૬ લાખના સ્ક્રેપ-ફીનીશ ગુડની ચોરીનો પર્દાફાશ

    August 24, 2026
    Search
    Main News

    Kutchમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ

    August 24, 2026

    ’એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ૨૦૨૯ સુધીમાં લાગુ થઈ શકે છે. Shivraj Singh Chouhan

    August 24, 2026

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026

    Amreli: માનવ ઉપર સિંહના હુમલાનું મુખ્ય કારણ શું? અભ્યાસમાં સામે આવ્યા ચોંકાવનારા તારણો

    August 24, 2026

    નેશનલ સ્પેસ ડે નિમિત્તે Junagadhમાં વિદ્યાર્થીઓએ જાણી અવકાશની રોમાંચક દુનિયા

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.