- ભારત સાથે ‘દોસ્તી’બાદ Canadaએ Pakistanપર કર્યો અબજો ડૉલરનો વરસાદ
- યુઝર્સના કીમતી ડેટા અને ફાઇલો ડિલીટ કરીને વિવાદમાં આવ્યું OpenAIનું GPT-5.6 Sol
- CM Bhupendra Patelનેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ`મારણ’ની રિલીઝ તારીખ જાહેર કરી
- iconic show ‘Jeena Isi Ka Naam Hai 2.0’ સાથે આર. માધવનનું ધમાકેદાર કમબેક
- Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
- ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson
- મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો
- PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય
Author: Vikram Raval
એકવાર નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ ! આપના ભક્ત ગરીબ કેમ હોય છે? ત્યારે ભગવાન કહે છે કે નારદજી ! મારી કૃપાને સમજવી ઘણી જ કઠન છે.આટલું કહીને ભગવાન નારદજીની સાથે સાધુ વેશમેં પૃથ્વી ઉપર પધારે છે અને એક શેઠજીના ઘેર ભિક્ષા માંગવા માટે દરવાજો ખખડાવે છે.શેઠ બબડતા બબડતા ઉભા થઇને દરવાજો ખોલે છે તો સામે બે સાધુ ઉભા છે.ભગવાન કહે છે કે ભાઇ ! ઘણી જ ભૂખ લાગી છે થોડું ખાવાનું મળશે? ત્યારે શેઠજી ગુસ્સામાં કહે છે કે તમોને શરમ નથી આવતી.અહી તમારા બાપનો માલ ભરેલો છે કે મફત ખાવા આવી ગયા છો? કર્મ કરીને ખાવામાં શરમ આવે છે? અહીથી જાઓ…
એક જ દિવસમાં 12,00,000 જેવી માતબર કમાણી કર્યા બાદ ‘આનંદ ભાવનગરી’નો કોન્ફીડન્સ આસમાનની ઊંચાઈએ હતો, તેથી તેને નવી ટેકનોલોજી સાથે કદમ મિલાવવા અને પોતાના ફોન નંબરને વાસ્તવિક બતાવવા તેમજ કોઈ પણ નંબર ટ્રેસ ન કરી શકે તે માટે નવા બ્લેડ સર્વરની ખરીદી કરી હતી. અને લગભગ ત્રણેક દિવસમાં તો બ્લેડ સર્વર આવી તેનું ઇન્સ્ટોલેશન અને ડેમોસ્ટ્રેશન પણ પતી ગયું. “જુઓ હવે તમને કોઈનો બાપ પણ પકડી શકશે નહીં” અતિ ઉત્સાહમાં આનંદ ભાવનાગરી પોતાના ફ્રોડ કોલ સેન્ટરમાં પોતાના કર્મચારીઓ પાસે શેખી મારી રહ્યો હતો. પાછલા છ મહિનાથી અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ચાર બેડરૂમના આલિશાન ફ્લેટમાં શરૂ કરેલ ફ્રોડ કોલ સેન્ટરમાં ધીમે ધીમે…
ભારત સાથે ટ્રમ્પની મૈત્રી છે, એના કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમની સાથે મૈત્રી છે એમ વધારે દેખાય યોગ્ય છે. ભારતના કોઈ પણ વડાપ્રધાન કરતાં વધુ, નરેન્દ્રભાઈ મોદી એવી નવ મુલાકાત અમેરિકાની લઈ આવ્યા છે, ને ટ્રમ્પ પણ ભારત આવ્યા છે. મૈત્રી એવી કે અમેરિકી પ્રમુખ તરીકે સોગંદવિધિમાં ભારતને ઉપસ્થિત રહેવાનું આમંત્રણ હતું, પણ નરેન્દ્રભાઈ મોદીને ન હતું. તેમાં ટ્રમ્પ, નરેન્દ્રભાઈ મોદીથી એ મુદ્દે નારાજ હતા કે બીજા કાર્યકાળની ચૂંટણીમાં મોદી ટ્રમ્પને મળ્યા ન હતા. મોદી રેસિપ્રોકલ ટેરિફને મામલે ટ્રમ્પ સામે ઝૂક્યા નથી તે પણ ટ્રમ્પની નારાજગીનું કારણ ખરું. ટ્રમ્પે પ્રમુખ તરીકે દુનિયા સામે ટેરિફિક ટેરિફ વોર છેડયું અને ચીન, ભારત…
કાર્તિક આર્યનની માતાએ પણ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતુ ંકે, તેમના પરિવારને કાર્તિક માટે એક ડોકટર પુત્રવધુ જોઇએ છીએ Mumbai, તા.૨ કાર્તિક આર્યન અને શ્રીલીલા ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. જોકે બોલીવૂડના નિષ્ણાંતોનું કહેવું છે કે કાર્તિક આર્યનનો આ એક પબ્લિસિટી સ્ટંટ છે. અનુરાગબાસુની એર ફિલ્મમાં કાર્તિક આર્યન અને શ્રીલીલાની જોડી જોવા મળવાની છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ નજદીક આવી ગયા હોવાની પણ ચર્ચા છે. તેવામાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની અંગત તસવીરો શેર કરીને ચાહકોમાં ખળભળાટ મચાવી દીધો છે.શ્રીલીલાએ પોતાના મેકઅપ્આર્ટસ્ટ સાથે પોઝ આપતી હોવાની જોવા મળે છે જ્યારે અન્ય એક તસવીરમાં તે હલદી…
એકતા લોકપ્રિય શોની બીજી સીઝનની શરૂઆત ઝેડ પ્લસ સુરક્ષા પ્રોટોકોલના પાલનથી કરશે Mumbai, તા.૨ એકતા કપૂરનો લોકપ્રિય ટીવી શો ક્યોંકિ સાસ ભી કભીની સીઝન ટુ લાંબા સમયથી ચર્ચામાં છે. હવે અપડેટ છે કે, આ શોનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. સ્મૃતિ ઇરાનીફરી સેટ પર આવી ગઇ છે અને તેને ઝેડ પ્લસ સિક્યોરિટી પણ આપવામાં આવી છે. સેટ પર સુરક્ષા પ્રોટોકોલ હેઠળ મોબાઇલ ફોનનું ટેપિંગ કરવામાંઆવશે. અમર ઉપાધ્યા, સ્મૃતિ ઇરાની અને એકતા કપૂરને છોડીને સેટ પરના તમામ લોકોનો મોબાઇલ ફોનના ઉપયોગથી રોક્વામાં આવશે. સૂત્રે એમ પણ દાવો કર્યો છે કે, સ્મૃતિ ઇરાનીને ઝેડ પ્લસ સિક્યોરિટી સેટ પર આપવામાં આવી છે.એક દાવો…
મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે તે ઘણી હેડલાઇન્સમાં આવી હતી Mumbai, તા.૨ મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે તે ઘણી હેડલાઇન્સમાં આવી હતી. તે જ સમયે, કેટલાક લોકોએ આ અંગે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. હવે મમતાએ આ બાબતે પોતાનો મુદ્દો રજૂ કર્યો છે અને કહ્યું છે કે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા છે. મમતા કુલકર્ણીએ કહ્યું – ભગવાને મને ૨૫ વર્ષની તપસ્યા આપી છે.પ્રયાગરાજમાં મહા કુંભ મેળા દરમિયાન મમતા કુલકર્ણીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે, આ અંગે ઘણો વિવાદ થયો હતો. જોકે, પાછળથી કિન્નર અખાડાના સ્થાપક…
મહારાણી રાધિકા રાજેએ એક પોસ્ટ શેર કરી હતી અને રાજકીય પરિવારને જે રીતે દર્શાવાય છે, તે અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા Mumbai, તા.૨ ઇશાન ખટ્ટર અને ભુમિ પેડનેકરની ‘ધ રોયલ્સ’માં રાજ પરિવારના સભ્યો અંગેના ખોટાં અર્થઘટન અને ગરીબ પરિવારની ધનવાન દેખાવાની વિચારધારાની ઘણી ટીકા થઈ છે. આ ટીકા છતાં નેટફ્લિક્સ દ્વારા આ શોની નવી સીઝન જાહેર કરવામાં આવી છે. ત્યારે હવે વડોદરાનાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડે આ સિરીઝમાં ભારતીય રાજકીય વારસાનાં ખોટાં અર્થઘટનની ટીકા કરી છે.મહારાણી રાધિકા રાજેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી અને રાજકીય પરિવારને જે રીતે દર્શાવાય છે, તે અંગે પોતાના વિચાર રજૂ કર્યા…
તરુણે છેલ્લે ૨૦૧૯માં ડ્રાઇવ નામની ફિલ્મ બનાવી હતી, પછી તે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા હતા Mumbai, તા.૨ અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ ૫’ આજકાલ ચર્ચામાં છે, તાજેતરમાં જ તેનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે ફિલ્મમાં૧૧ સેકન્ડની કાતર સાથે સેન્સર બોર્ડની મંજુરી પણ મળી ગઈ છે. ત્યારે હવે આ ફિલ્મના ડિરેક્ટર તરુણ તાહિલાની દ્વારા એક રસપ્રદ ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ ફિલ્મનું શૂટિંગ ક્રુઝ પર કરવા માટે કૅપ્ટને વાંધો ઉઠાવ્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં હાઉસફુલ ૫ના ડિરેક્ટર તરુણ મનસુખાનીએ ખુલાસો કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે ૧૯ કલાકારો સુધી ૪૦ દિવસ સુધી શૂટ કરવાનું હતું. તેમણે કહ્યું કે પહેલાં…
કન્નડ ભાષાના કેટલાક સમર્થકોએ તેમનો જોરદાર વિરોધ કરતા કમલ હાસનના પુતળા પણ બાળ્યા છે Mumbai, તા.૨ દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસન હાલ તેમની ફિલ્મ ઠગ લાઈફને મુદ્દે ચર્ચામાં છે. ત્યારે ભાષાકીય વિરોધમાં કમલ હાસનનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે. જેમાં થોડા દિવસો પહેલા કન્નડ ભાષા અંગે આપેલા નિવેદન બાદ કમલ હાસનનો ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.કન્નડ ભાષાના સમર્થકોએ ગઈકાલે કમલ હાસનનું પૂતળા દહન કરીને વિરોધ પણ કર્યો છે. કમલ હાસનના આ વિવાદ બાદ કર્ણાટકના મંત્રી શિવરાજ તંગડગીએ પણ કમલ હાસનને માફી માંગવા કહ્યું છે. આ ઉપરાંત શનિવારે કમલ હાસન વિરુદ્ધ કર્ણાટકમાં ઘણી જગ્યાએ ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.ઉલ્લેખનીય…
એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.1,606, ચાંદીનો વાયદો રૂ.853 અને ક્રૂડ તેલનો વાયદો રૂ.215 ઊછળ્યો કોમોડિટી વાયદાઓમાં રૂ.20278.16 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66501.89 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15193.12 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22164 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.86780.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.20278.16 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66501.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22164 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1484.9 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15193.12 કરોડનાં કામકાજ થયાં…
