Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!

    September 18, 2026

    Rajkot: વી.વી.પી. કોલેજ ખાતે સેમીકન્ડકટર ટેકનોલોજી વિષય પર બે દિવસના વર્કશોપનું આયોજન

    September 18, 2026

    Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!
    • Rajkot: વી.વી.પી. કોલેજ ખાતે સેમીકન્ડકટર ટેકનોલોજી વિષય પર બે દિવસના વર્કશોપનું આયોજન
    • Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ
    • Amreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ
    • આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો
    • Morbi: વાંકાનેરમાં બાઈક અડફેટે રાહદારી વૃધ્ધનુ મોત
    • Morbi: માળીયા (મી) ખાખરેચી ગામે બીમારીથી કંટાળી વૃધ્ધનો આપઘાત
    • Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાનનો પ્રારંભ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»શનીવારે Radhashtamiનુ વ્રત કરવાથી ઘરમા, વાણીમા આવશે મધુરતા, રાધાજીના પૂજનથી લક્ષ્મી પ્રાપ્તિના યોગ બનશે
    ધાર્મિક

    શનીવારે Radhashtamiનુ વ્રત કરવાથી ઘરમા, વાણીમા આવશે મધુરતા, રાધાજીના પૂજનથી લક્ષ્મી પ્રાપ્તિના યોગ બનશે

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ( શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન)

    ભાદરવા શુદ આઠમ ને શનિવાર તા. ૧૯-૯-૨૦૨૬ ના દિવસે રાધાષ્ટમી છે. આ દિવસ શ્રી રાધાજી ના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે. શ્રી રાધાજી ભાદરવા મહિનાની શુદ પક્ષ ની અષ્ટમી તીથી એ બપોરે અભિજિત મુહૂર્તમાં રાજા વૃષભાનુના યજ્ઞ ભૂમિથી પ્રકટ થયા હતા. શ્રી રાધાજીનું જન્મ સ્થળ બરસાના છે. તેમ માનવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે શ્રી રાધાજી પ્રાણો ના અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી રાધાજીની પૂજા વગર શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા અધુરી છે.

    રાધા અષ્ટમીનું મહત્વ ખૂબ જ વિશેષ છે : જન્માષ્ટમીના બરાબર ૧૫ દિવસ પછી આવે છે, તેથી તેને રાધા જયંતી પણ કહેવાય છે. રાધા અષ્ટમીનાં દિવસે મધ્યાન સમયે એક બાજોઠ ઉપર રંગીન કપડા ઉપર શ્રી રાધા કૃષ્ણની છબી રાખી અને કંકુ, ચોખા, અબીલ ગુલાલ, ફુલ પધરાવી ધૂપદિપ નૈવેદ્યમાં મીઠાઈ અર્પણ કરી આરતી કરી પૂજા કરવી તથા શ્રી કૃષ્ણ ભગવાનનું કિર્તન કરવું.આ દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવું. આમ રાધાષ્ટમીનું વ્રત પૂજન કરવાથી ઘરમાં મધુરતા આવે છે. વાણીમાં મધુરતા આવે છે. ઘરનાં સભ્યો સાથે સંપ વધે છે. અને રાધાજીના પૂજન થી લક્ષ્મીજી પણ ખુશ થાય છે આથી લક્ષ્મી પ્રાપ્તિના પણ યોગ બને છે.

    રાધાજી નુ મહત્વઃ

    ૧. કૃષ્ણની  શક્તિ પુરાણો મુજબ રાધા રાણી સામાન્ય નથી, તે દેવી લક્ષ્મીનો અવતાર અને શ્રી કૃષ્ણની આનંદ-શક્તિ છે. કહેવાય છે કે રાધા નામ વગર કૃષ્ણની ભક્તિ અધૂરી રહે છે.

    ૨. પ્રેમ અને ભક્તિનું પ્રતીક રાધાજીનું સમર્પણ નિઃસ્વાર્થ પ્રેમનું સર્વોચ્ચ ઉદાહરણ છે. આત્માનું પરમાત્મા સાથેના જોડાણનું પ્રતીક તેમને માનવામાં આવે છે.

    ૩. કૃષ્ણ કૃપા મેળવવાનો માર્ગ એક માન્યતા છે કે રાધા રાણીને પ્રસન્ન કરવાથી શ્રી કૃષ્ણ સહેલાઈથી પ્રસન્ન થાય છે. આનો ઉદ્દેશ્ય રાધા થકી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવાનો છે.

    વ્રત અને પૂજાનું ફળઃ

    – એક માન્યતા પ્રમાણે રાધાજી નો જન્મ બપોરના ૧૨૦૦ વાગે થયો હતો તેવું માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ રહેવામાં આવે છે – વ્રત કરવાથી જીવનમાં પ્રેમ, દાંપત્ય સુખ, સમૃદ્ધિ અને ભક્તિ વધે છે. અપરિણીત કન્યાઓને યોગ્ય વર અપરણિત યુવકોને યોગ્ય પત્ની મળે છે અને પરિણીત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય મળે છે તેવી માન્યતા છે.- રાધા અષ્ટમીનું વ્રત કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

    Radhashtami
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: ટંકારા નેકનામ ગામે ૨૯ લાખના ૨ કરોડથી વધુ ચૂકવ્યા છતાં ૫૦ લાખની માંગણી, આધેડે ફિનાઈલ પીધું
    Next Article Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અભિયાનનો પ્રારંભ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

    September 7, 2026
    ધાર્મિક

    બુધવારે રાંધણછઠ્ઠનુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત, હળછઠ્ઠ, બલરામ જયંતી

    September 1, 2026
    ધાર્મિક

    યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં જબરો ઉત્સાહ: જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું

    September 1, 2026
    ધાર્મિક

    Somnathમાં સદાશિવના જોડીયા શિવલિંગો, 12 ફુટ ઉંચા ઓટલા ઉપર બિરાજમાન છે શિવલિંગો

    September 1, 2026
    સૌરાષ્ટ્ર

    ત્રીજા સોમવારે Somnathમાં 71 હજારથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન

    September 1, 2026
    ધાર્મિક

    મંગળવારે Nag Panchamનું મહત્વ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,570
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 20:18
    Categories
    Latest News

    Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!

    September 18, 2026

    Rajkot: વી.વી.પી. કોલેજ ખાતે સેમીકન્ડકટર ટેકનોલોજી વિષય પર બે દિવસના વર્કશોપનું આયોજન

    September 18, 2026

    Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ

    September 18, 2026

    Amreli: છેલ્લા બાવીસ વર્ષથી નાસતા ફરતા ૪ આરોપીઓને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ

    September 18, 2026

    આઈ-હબ ગુજરાત અને Rajkot એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટઅપ્સને ઉદ્યોગજગત સાથે જોડતો ‘‘ડેમો ડે’’ યોજાયો

    September 18, 2026

    Morbi: વાંકાનેરમાં બાઈક અડફેટે રાહદારી વૃધ્ધનુ મોત

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: પશુઓને બચાવવાં માટે સિંહણ સામે બાથ ભીડવા ઊભો રહી ગયો માલધારી!

    September 18, 2026

    Rajkot: વી.વી.પી. કોલેજ ખાતે સેમીકન્ડકટર ટેકનોલોજી વિષય પર બે દિવસના વર્કશોપનું આયોજન

    September 18, 2026

    Amreli: રેલવે પાઇલોટની સતર્કતાથી અકસ્માત ટળ્યો, સિંહણનો આબાદ બચાવ

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.